Mahila Sanmaan Bachat patra Yojna 2024 In Guajarati | મહિલા સન્માન બચત પત્ર યોજના

0
Mahila Sanmaan Bachat patra Yojna 2024

Mahila Sanmaan Bachat patra Yojna 2024

Table of Contents

Mahila Sanmaan Bachat patra Yojna 2024 In Guajarati -મહિલા સન્માન બચત પત્ર યોજના.

કેન્દ્ર સરકાર દ્વારા સમય સમયે નવી નવી યોજનાઓને બહાર પાડવામાં આવે છે જેમાં આજે આપણે Mahila Sanmaan Bachat patra Yojna 2024 વિશે વાત કરીશું. તાજેતર માં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિતારમન દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં આ યોજના રજૂ કરવામાં આવી છે.

Mahila Sanmaan Bachat patra Yojna 2024

  • Mahila Sanmaan Bachat patra Yojna 2024-મહિલા સન્માન બચત પાત્ર યોજના દ્વારા મહિલાઓ અને  દીકરીઓ માટે આ લાભ આપવામાં આવશે.
  • આ યોજનાની અંદર જણાવવામાં આવેલ છે કે મહિલાઓ અથવા દીકરીઓના નામ પર બે લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે.
  • અને સાથે જણાવવામાં પણ આવેલું છે કે રોકાણમાં કરવામાં આવેલા નાણાં ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં લાગે.

મહિલા સન્માન બચત પત્ર  યોજના દ્વારા કોઈપણ નાગરિક પોતાની મા ,બહેન, દીકરી આ કોઈપણના નામ પર વાર્ષિક 2 લાખ રૂપિયા જમા કરાવી શકે છે જેમાં તમને 7.5 દર ના પ્રમાણે વ્યાજ મળશે.

Mahila Sanmaan Bachat patra Yojna 2024- આ યોજના હેઠળ કયા કયા લાભ મળશે?

  •  આ યોજના ૧ ફેબ્રુઆરી 2023 થી ચાલુ કરવામાં આવેલ છે જે યોજના દ્વારા દેશની મહિલાઓ અને દીકરીઓને પૈસા બચાવવામાં મદદરૂપ થશે.
  •  આ યોજના દ્વારા account ઓછામાં ઓછા 1000 રૂપિયા થી ખોલવા માટે આ યોજનાનો ઉપયોગ કરી શકાય છે.
  • આ બચત ફક્ત વધારેમાં વધારે બે વર્ષ માટે જ લઈ શકાય છે
  • આ યોજના દ્વારા જેટલી પણ રકમ આપણે રોકાણ કરી હશે તેના ઉપર 7.5 ટકા ના હિસાબથી વ્યાજ મળશે.
  • પીપીએફ (PPF) અને એનએસસી (NSS ) જેવા બીજા સરકારી જે સેવાનું નિવૃત્તિ ખાતાની તુલનામાં મહિલા સન્માન બચત પત્રો પર વધારે વ્યાજ આપવામાં આવશે..
  • બે વર્ષ પછી તમારા નાણાં એક બચત ખાતામાં રાખવામાં આવશે જ્યાં જ્યાં તમને સૌપ્રથમ વ્યાજ આપવામાં આવશે.
  • આ યોજના દ્વારા દેશની કોઇપણ મહિલા દીકરીઓ 2025 સુધી ખાતું ખોલાવીને આ યોજના નો લાભ મેળવી શકે છે.
  • લાભ મેળવવા માટે કોઈપણ ઉંમર વર્ષ ની મહિલા અથવા દીકરીઓ મહિલા સન્માન બચત પત્ર એકાઉન્ટ ખોલાવી શકે છે
  • આ યોજનામાં વધારે એવું પણ જણાવવામાં આવેલું છે કે જ્યારે મહિલા સન્માન બચત ખાતામાં જરૂરત પડે ત્યારે જે રકમ જમા કરાવેલી છે તેને નીકાળી પણ શકે છે.
  • આ યોજના દ્વારા એ પણ જણાવવામાં આવેલું છે કે તમે ક્યારેય પૈસા નીકાળો તેની કોઈ પણ સમય સીમા માટે કોઈ નિયમ જણાવવામાં આવેલ નથી.
Mahila Sanmaan Bachat patra Yojna 2023
Mahila Sanmaan Bachat patra Yojna 2023

Mahila Sanmaan Bachat patra Yojna 2024 -આ યોજનાનો લાભ કોને મળી શકે છે ?

જે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ.

લાભ મેળવવા માટે દેશની મહિલાઓ અને દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે..

ભારતમાં રહેતા ભારતીય નાગરિકતા ધરાવતા કોઈપણ મહિલા અથવા દીકરી જે કોઈપણ ધર્મ ધારણ કરતા હોય તેમને આ લાભ મળી શકે છે.

આ Mahila Sanmaan Bachat patra Yojna 2024 -યોજનાઓ લાભ મેળવવા માટે કયાં ડોક્યુમેન્ટસ ની જરૂરત પડશે. 

૧. આધારકાર્ડ
૨.ઓળખાણ પત્ર
૩.જાતિનું પ્રમાણપત્ર
૪.રહેઠાણ નો દાખલો
૫.ઇ-મેલ આઇડી
૬.પાસપોર્ટ સાઇઝનો ફોટો
૭. મોબાઈલ નંબર
આ મુજબ આ યોજનાનો લાભ મેળવવા માટે તેની અરજી કરતાં સમયે ઉપર  જણાવેલ ડોક્યુમેન્ટસ ની જરૂર પડશે.

આ યોજના માટે અરજી કેવી રીતે કરીશું?

મિત્રો આ યોજના સંબંધિત આપણે દરેક પ્રકારની વિગતો વિશે ચર્ચા કરી લીધી છે તો હવે આપણને થતું હશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવાની રહેશે?

મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી છે કે આ યોજનાની જાહેરાત કેન્દ્રીય વીત્ત મંત્રી શ્રીમતી નિર્મલા સિતારમન દ્વારા ૧ ફેબ્રુઆરી 2023 ના રોજ જાહેર કરવામાં આવેલ હતી.

જો તમે આ યોજના દ્વારા ખાતું ખોલવા માંગો છો તો અને આ યોજનાનો લાભ લેવા માંગો છો જણાવી દઈશું કે હજુ આ યોજના ની અરજી કરવા માટે થોડી રાહ જોવી પડશે.
ફક્ત યોજના ની જાહેરાત જ કરવામાં આવેલ છે. એવું માનવમાં આવે છે કે આ યોજના ની શરૂઆત ૧ એપ્રિલ ૨૦૨૩ થી કરવામાં આવશે.
આ યોજના ની અરજી કરવા માટે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની  પ્રક્રિયા જણાવવામાં આવેલ નથી અને કોઈપણ વિકલ્પ પણ નથી.
સરકાર દ્વારા યોજના ની અરજી કરવાની પ્રક્રિયા ચાલુ થશે તો તે વિશે વધારે જાણકારી તમને આ વેબસાઈટ ઉપર આપવામાં આવશે..

આ માટે અમારી વેબસાઇટ કાયદા શાસ્ત્ર સાથે જોડાયેલા રહો .

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ .

આ પણ વાંચો ..

Mudra Loan 2023 | મુદ્રા લોન 2023 ગુજરાત

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

Hardik Pandya and Natasa Got re-Married On Valentines Day

Hindu Marriage act sec 14 | Divorce | છૂટાછેડા માટે ક્યારે અરજી કરી શકાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *